Follow US

Responsive Ad

મનવપુષ્પની મહેક


આપ જે દિન વિશેષશ્રેણીમાં પોસ્‍ટ વાંચી રહ્યા છો તે શિક્ષક શ્રી એલ. વી. જોષીમનવપુષ્પની મહેક”   પુસ્તકમાંથી મૂકી રહ્યા છીએ. શ્રી જોષી ઇ.સ. વર્ષ 2010ના શ્રેષ્ટ શિક્ષક એવોર્ડવિજેતા શિક્ષક છે. તેમનું લખાણ સરળ અને પ્રેરણા પૂરી પાડનાર છે. આ પુસ્તકમાં તારીખ પ્રમાણે જે-તે દિવસે એક વિભૂતિનો ફોટોગ્રાફ સાથે પરિચય મૂકવામાં આવ્યો છે. પાને પાને માનવ પુષ્પ રૂપી અનેરી સુવાસ પ્રાપ્ત થાય છે. પાકું પુઠુ, મજબૂત બાંધણી અને 208 પેઇઝનું આ પુસ્તક 160ની કીમતનું છે. આ પુસ્તક ઘેર બેઠાં મેળવવા માટે પૂરું નામ, સરનામું, મો.નં., Email ID, નીચેના ઇ-મેઇલ કે મો.નં. પર SMS કરી મંગાવી શકશો. વિષયમાં માનવ પુષ્પની મહેક ખાસ લખવું. આપને વિ.પી દ્વારા આ પુસ્તક મળી જશે. 160 રૂ‍ ભરી છોડાવવાનું રહેશે. પોસ્‍ટ દ્વાર 20 રૂ જેટલો વધારાનો ચાર્જ લાગી શકે છે. એક સાથે વધારે નકલ મંગાવનારને વળતરની જોગવાઇ છે.edu4gujarat@gmail.com મો.નં. 91 83063 85078

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ